ભરૂચ,
IAOH અંકલેશ્વર – ભરૂચ શાખા અને વર્ડ વિઝારડ હેલ્થકેર લિમિટેડ હોસ્પિટલના સહયોગથી રાષ્ટ્રીય વ્યાવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી ભરૂચની હયાત હોટલ ખાતે કરવામાં આવી હતી.જેમાં IAOH ના પ્રેસિડેન્ટ ડૉ.મહિનાથ મિશ્રા અને બ્રાન્ચ સેક્રેટરી ડૉ.મેહુલ રહેવર તથા ઉદ્યોગોમાં કામ કરતા ૫૦ થી વધુ ડૉકટરોએ ભાગ લીધો હતો.આ દિવસની ઉજવણીમાં IAOH ના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડૉ.જગદીશ કામથ તથા વર્ડ વિઝારડ હોસ્પીટલના ડૉ.આદિત્ય સુધાલકર, ડૉ.મિલન પંચાલ, ડૉ.દિવાકર મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ ઉજવણી દરમ્યાન આવેલ મહેમાન તથા ભાગ લેનાર ડૉકટરોએ આવકારી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is