
એનટીપીસી ઝનોરની CSR પહેલથી 31 વિદ્યાર્થીઓએ ગુણવત્તા અને સમસ્યા-નિવારણની કળાની સમજણ આપવા બે દિવસીય ક્વોલિટી સર્કલ તાલીમ
ભરૂચ, એનટીપીસી ઝનોરની CSR પહેલથી 31 વિદ્યાર્થીઓએ ગુણવત્તા અને સમસ્યા-નિવારણની કળાની સમજણ આપવા સામલોદ સ્થિત એમ.પી.પટેલ હાઈસ્કૂલમાં બે દિવસીય ક્વોલિટી સર્કલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એનટીપીસી ઝનોર દ્વારા નૈગમિક સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત સામલોદ ગામ સ્થિત એમ. પી. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે 2 અને














































