
નર્મદા કાંઠે ભાલોદ ગામે કૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી : ‘જય કન્હૈયા લાલ કી’ના નાદથી ગુંજ્યા મંદિરો
(ભાવેશ પંડ્યા,ભાલોદ) શ્રી કૃષ્ણના બાળસ્વરૂપ બાળ ગોપાલને કાનુડાને હિંચકે ઝૂલાવીને ભક્તો એ ઘન્યતા અનુભવી હતી. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસનો પાવન પર્વ. શ્રાવણ વદ આઠમની તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ નિમિત્તે દેશભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં પણ કૃષ્ણ જન્માષ્ટમીના














































