
જંબુસરના ઉચ્છદમાં હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાતા ભક્તિ અને આશીર્વાદનો અલૌકિક મેળાપ
– “ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીના સાનિધ્યમાં ઉચ્છદ ગામે ભક્તિભાવની ગંગા વહેતી થઈ” – “હરિપ્રબોધમ સત્સંગ સભાએ ઉચ્છદ ગામને આધ્યાત્મિક રંગે રંગ્યું” – “બસ તું રાજી થા’ના સંદેશ સાથે ઉચ્છદમાં સત્સંગનો મહિમા સમજાવાયો” (સંજય પટેલ,જંબુસર) જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે હરિપ્રબોધમ સત્સંગ સભા ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય રીતે યોજાઈ હતી.આ














































