
રાજપીપલા ખાતે 10મીએ બાળગીત અને બાળ કાવ્યો અંગેનો એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ અને બાળ કાવ્ય લેખન શિબિર
(જ્યોતિ જગતાપ,રાજપીપલા) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત બાળગીત અને બાળ કાવ્યો અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને બાળ કાવ્ય લેખન શિબિર તા.10/09/2026 ગુરુવારે 11 ક્લાકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ, હરસિધ્ધિ માતા મંદિર સામે













































