
ભરૂચમાં પ્લેન હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે 10માં નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત
ભરૂચ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશનના બે દિવસીય 10માં નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત શુક્રવારે કરાઈ હતી.પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગંતોને મહાનુભવો સહિત ઉપસ્થિતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.સાથે જ બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. BDMA ના બે દિવસીય કન્વેન્શનના ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા, 158 વર્ષ જૂની