પાવીજેતપુર તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્કઓર્ડર વિતરણ કરવામાં આવ્યા
– ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ સાંસદ જશુભાઈ રાઠવા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંજુરીપત્રનું વિતરણ કરાયું (ફૈજાન ખત્રી,છોટાઉદેપુર) છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૪/૨૫ ના ૩૯૬ લાભાર્થીઓને વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા,પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે