best news portal development company in india

અંકલેશ્વરમાં પતિએ સાતમા માળેથી લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ ઘરકંકાસ?

SHARE:

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાઈ ગોલ્ડન બિલ્ડિંગના સાતમાં માળેથી પતિએ મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. માહિતી અનુસાર, ઘરકંકાસના કારણે આપઘાત કર્યા હોવાનું અનુમાન છે. આ ઘટનાને લઈને આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ અને તરત જ પોલીસે જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે બી-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!