google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeGujaratવહીવટી તંત્ર જંબુસર તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે શ્રી હરિપ્રબોધમ...

વહીવટી તંત્ર જંબુસર તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે શ્રી હરિપ્રબોધમ સત્સંગ મંડળે મતદાન અંગે શપથ લીધા

(સંજય પટેલ,જંબુસર)
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે.મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જંબુસર પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ,મામલતદાર વિનોદભાઈ પરમાર,નાયબ મામલતદાર દર્શનાબેન તેમજ સંઘના સભ્ય અને સ્થાનિક પત્રકાર સંજય પટેલ દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત સ્મૃતિદિન સભામાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મામલતદાર તથા નાયબ મામલતદાર ઉપસ્થિત રહી હરીપ્રબોધમ પરિવારને તથા યુવા મતદારો જેવો પ્રથમ વખત મતદાન કરનાર હોય તેઓને મતદાન પ્રક્રિયાનું માર્ગદર્શન આપી તેનો મત કેટલો મુલ્યવાન છે.તેવી સમજ આપી મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!